Wednesday, June 7, 2023

Buy now

જામનગરની સ્વાદપ્રેમી, સ્વાસ્થ્ય પ્રેમી, ગૌપ્રેમી, પ્રકૃતિ પ્રેમી જનતાને અમૃત આહાર ઉત્સવ નો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે

કોરોનાના કપરા કાળમાં સુરક્ષિત રહેવા માટે ઈમ્યૂનીટી વધારવી બહુ જરૂરી છે, તે માટે પ્રાકૃતિક આહાર લેવો એ સ્માર્ટ કામ ગણાય, પ્રાકૃતિક આહાર માટે ઝેરી દવા કે રાસાયણિક ખાતર વિનાના શુધ્ધ પ્રાકૃતિક સીઝનલ શાકભાજી, બારેમાસ ભરવાલાયક મરીમસાલા, વિવિધ દેશી અનાજ, કઠોળ, તેલીબિયાં, દેશી ઘાણીનું શુધ્ધ તેલ, દેશી ગાયનું ઘી, ગાયમાતા ના પંચગવ્યોની વસ્તુઓ, ઔષધિઓ જેવી બધી વસ્તુઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય એ ઉદેશથી ખાસ આપણા બધા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાય આધારિત SPNF ખેતી કરતા ખેડૂતો દ્વારા ડાયરેક્ટ ગ્રાહકોને વેચાણ માટે 5 દિવસીય “અમૃત આહાર ઉત્સવ” ના નામથી પ્રદર્શન સહ વેચાણ વ્યવસ્થાનું આયોજન તા. ૧૦ થી ૧૪ એપ્રિલ (પછીથી દર શનિવારે), સવારે ૮:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી, JMC વોર્ડ નં 7ની ઓફિસ વાળા પ્લોટમાં, મેહુલનગર ટેલીફોન એક્સચેન્જ પાસે, એમ્યુઝમેન્ટ પાર્ક રોડ જામનગર ખાતે, સરકારની કોરોના ગાઈડ લાઈનનુ પાલન થાય એ રીતે આયોજન કરવામાં આવ્યું છે, તો જામનગરની સ્વાદપ્રેમી, સ્વાસ્થ્ય પ્રેમી, ગૌપ્રેમી, પ્રકૃતિ પ્રેમી જનતાને તેનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે

May be an image of 1 person and text

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ