Wednesday, December 6, 2023

Buy now

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી ​​મહાત્મા જ્યોતિબા ફૂલેને આપી શ્રદ્ધાંજલિ

આજે મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે. જ્યોતિબા ફૂલેએ દેશની સામાજિક અને સાંસ્કૃતિક ચેતનામાં મહત્વનો ફાળો આપ્યો છે. જ્યોતિબા ફૂલેએ જ્ઞાતિ પ્રથા અને અસ્પૃશ્યતા સામે મોટું કામ કર્યું. જેઓએ મહિલા શિક્ષણ પર ભાર મુક્યો તેમાં જ્યોતિબા ફૂલેનું નામ આગવું છે. મહાન સામાજિક કાર્યકર અને લેખક મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દિગ્ગજ લોકોએ તેમને નમન કર્યું છે. પીએમ મોદીએ ટવીટ કરીને લખ્યું, ‘મહાન સમાજસેવિ, ચિંતક અને લેખક મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ. આપવામાં આવી હતી.

આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહાત્મા જ્યોતિબા ફૂલેને શ્રદ્ધાંજલિ આપી હતી અને એક ટ્વિટ દ્વારા તેમને યાદ કર્યા હતા.

જ્યોતિબા ફૂલેનો જન્મ 11 એપ્રિલ 1827ના રોજ મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં માલી પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ જ્યોતિબા રાવ ગોવિંદ રાવ ફુલે હતું. તેમણે જીવનભરની અસ્પૃશ્યતાને દૂર કરવા માટે અથાક મહેનત કરી. ફુલેએ 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી અને બહિષ્કૃત સમાજને સમાન હક આપવા માટે જીવનભર સંઘર્ષ કર્યો. તેનો હેતુ સમાજમાં પછાત અને ઉપેક્ષિત વર્ગને સામાજિક ન્યાય અપાવવાનો હતો.

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ