Wednesday, June 7, 2023

Buy now

સતવારા એક્ટિવ ગ્રુપ જામનગર દ્વારા આઠમો ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન…

સમસ્ત સતવારા સમાજ ગોકુલનગર જામનગર વિસ્તારના સરકારી અને પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા રચિત ” સતવારા એક્ટિવ એજયુકેશન ગ્રુપ ગોકુલનગર આયોજીત આઠમો વિદ્યોતેજક ઇનામ વિતરણ સાંસ્કૃતિક કાર્યક્રમ 2021 પ્રસંગે આ કાર્યક્રમ માં  મિત્રમંડળ, પરિવાર સહીત ઉપસ્થિત રહીને સર્વેને પ્રોત્સાહિત કરવા સતવારા એક્ટિવ એજયુકેશન ગ્રુપ ગોકુલનગર દ્વારા સમાજ ના સૌને નિમંત્રણ પાઠવવા માં આવે છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય કરવા માં આવશે. સમારંભ અધ્યક્ષ સ્થાને નટુભાઈ એમ. કણઝારીયા (પ્રમુખશ્રી સતવારા સમાજ ગોકુલનગર-જામનગર), મુખ્ય મહેમાન ડો.દિલીપભાઈ કણઝારીયા (પ્રોફેસર એગ્રીકલચર યુનિવસિર્ટી જૂનાગઢ) ઉપસ્થિત રહેશે.

તેમજ આ કાર્યક્રમ માં અથિતિ વિશેષ ડો. આર. ડી. રાઠોડ(પ્રમુખશ્રી ડૉક્ટર એસોસિયેશન), વલ્લભભાઈ એલ. ધારવિયા (પ્રમુખશ્રી સતવારા કન્યા છાત્રાલય-જામનગર), અરજણભાઈ એમ. સોનગરા  (પ્રમુખશ્રી સતવારા કન્યા છાત્રાલય-જામનગર), જીવણભાઈ એમ. નકુમ(પ્રમુખશ્રી સતવારા સોશ્યિલ ગ્રુપ-જામનગર), સોનલબેન વાય. કણઝારીયા (કોર્પોરેટર વોર્ડ ન.8, ગોકુલનગર જામનગર), રમીલાબેન કણઝારીયા(પ્રમુખશ્રી સતવારા મહિલા વિકાસ મંડળ – ગોકુલનગર), દયાળભાઈ ધારવિયા(પ્રમુખશ્રી સતવારા યુવક મંડળ ગોકુલનગર) વિગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના મુખ્યદાતા ડો. વી.એચ. પોપલીયા – વેદ સર્જીકલ હોસ્પિટલ – જામનગર.

  14-11-2021, રવિવાર

  સાંજે 05:00 કલાકે

  શ્રી સતવારા સમાજ ની વાડી,ગોકુલનગર, જામનગર.

એવું સતવારા એક્ટિવ એજ્યુકેશન ગ્રુપ ના પ્રમુખ શ્રી દિનેશભાઇ કટેશીયા ની યાદી માં જણાવેલ છે.

 

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ