Wednesday, June 7, 2023

Buy now

Home News

News

આગામી વર્ષથી પેટ્રોલની અંદર 20 ટકા ઈથેનોલ મિલાવી શકાશે, કેન્દ્રિય કેબિનેટની મંજૂરી

કેન્દ્ર સરકાર જીવાશ્યમ ઈંઘણના ઉપયોગને નિયંત્રિત કરવાની દિશામાં આગ વધી રહી છે. આ મામલે કેન્દ્રિય કેબિનેટ બાયોફ્લુઅલ રાષ્ટ્રીય નીતિ 2018માં  સુધારો કરવાની મંજૂરી આપી...

ગત મંગળવારે ગ્રાહકો સામે મંગળ સમચાર મૂક્યા હતા જેમાં FD પર વ્યાજ દર વધાર્યા હતા, જે SBI ગ્રાહકો માટે સારા સમાચાર છે.

ગત મંગળવારે ગ્રાહકો સામે મંગળ સમચાર મૂક્યા હતા જેમાં FD પર વ્યાજ દર વધાર્યા હતા, જે sbi ગ્રાહકો માટે સારા સમાચાર છે. જાહેર ક્ષેત્રની સૌથી...

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં યુનિવર્સિટીઓના કુલપતિઓને સમીક્ષા બેઠકમાં રાજભવન ખાતે થી માર્ગદર્શન આપતા રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ: શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” કાર્યક્રમ અંગે...

પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 9 મેના રોજ દહાણુ રોડ પાસે ટ્રાફિક બ્લોકના કારણે રદ્દ

પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 9 મેના રોજ દહાણુ રોડ પાસે ટ્રાફિક બ્લોકના કારણે રદ્દ બ્રિજ નંબર 166 અને 169 પર કાયમી ડાયવર્ઝનનું કામ હાથ...

જામનગર ખાતે સતવારા કન્યા છાત્રાલય ના ભુમી પૂજન માટે ની તૈયારી પુરજોશમાં .. જ્ઞાતિજનો માં અનેરો આનંદ અને ઉત્સાહ….

જામનગર શહેર માં આગામી તારીખ 8-5-2022, રવિવાર ના દીવસે સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય - વિદ્યાલય ના ભુમી પૂજન માટે ની તૈયારી પુરજોશ માં શરુ...

વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, ભક્તો બે વર્ષ પછી લઈ રહ્યા છે મુલાકાત; સીએમ ધામી રહ્યા ઉપસ્થિત

કેદારનાથ ધામના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને તમામ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા. સવારે 6.26 કલાકે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન...

RBIના નિર્ણયથી તમારી લોનની EMI કેટલી વધશે, સમજો ગણતરી, મતલબ કે હવે સસ્તી લોનનો યુગ પૂરો થયો

સેન્ટ્રલ રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો છે. આનો અર્થ એ છે કે આગામી દિવસોમાં તમારી લોનની EMI વધી શકે છે. મતલબ કે હવે...

ઝીરો એફઆઈઆર શું છે? સરળ શબ્દોમાં સમજો , અને FIR શું છે?

ઝીરો એફઆઈઆર એ એક એવી વ્યવસ્થા છે જેમાં ગુનાહિત ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિ તેની સામે જે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોય ત્યાં તેની ફરિયાદ...
Stay Connected
111FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ