Wednesday, December 6, 2023

Buy now

સતવારા સમાજનું ગૌરવ: ડો.સંજય કણઝારીયા

બોટાદ ના હોમિયોપેથીક ડોક્ટર સંજય કણઝારીયા એ સૌથી મોટા ભંગદરની ઓપરેશન વગર હોમિયોપેથીક દવા વડે સારવાર કરી વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા માં રેકોર્ડ બનાવી સતવારા સમાજ નું નામ રોશન કરેલ છે.

ડો. સંજય કણઝારીયા છેલ્લા 2 વર્ષ થી શિવ હોમિયોપેથીક ક્લિનિક બોટાદ ખાતે પ્રેકટીસ કરે છે. જેમને અત્યાર સુધીમાં 600 થી 700 જેટલા દર્દીઓને હરસ-મસા તેમજ વાઢિયાની ઓપરેશન વગર હોમિયોપેથીક દવા વડે સારવાર કરેલ છે.

તેમની પાસે અંદાજિત 13 મહિના પહેલા એક દર્દી આવેલ. જેની તપાસ કરતા ભંગદર હોવાનો ખ્યાલ આવેલ. તેમની સોનોગ્રાફી કરાવતા 21X5 MM નું ભંગદર આવેલ જે ઓપરેશન વગર મટાડવું નહિવત હોય છે. પરંતુ ડો. સંજય કણઝારીયા ની  13 મહિના ની હોમીયોપેથીક સારવાર બાદ તા.25-02-2022 ના રોજ સોનોગ્રાફી કરાવતા સંપૂર્ણ મટી ગયેલ છે. એ પણ સાવ નજીવા ખર્ચ થી. જેની નોંધ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા લેવા માં આવેલ છે. તેમજ ટ્રોફી અને મેડલ થી સન્માનિત કરવામાં આવેલ છે.

 

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ